Gadhapur Mandir

*👑सर्वा  अवतार  धरतारं  अक्षरधाम  प्रदायक: 🙏 वंदे  सर्वोपरि  देव:  त्वं गोपीनाथजी मनोहरं👑*

*🙏જય શ્રી સ્વામિનારાયણ🙏*

*👑સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ💠ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે. 👑*

*⚜ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે . સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |*

*ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||⚜*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ 🔸

*🔆એક માત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે .🔆*
🔅આજ સૂધી આટલા અવતારો થયા પણ
*🔆ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા સમથઁ શ્રી ગોપીનાથજી મહારાજ પોતાના હાથે પધરાવ્યા .🔆*

🔅ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે
*🔆આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું🔆*

💠ગઢપુર મંદિર ની તો વાત જ અલૌકિક છે💠

*🇦🇹 કીધું અધિક ગઢપુર સાત પુરી ચાર ધામથી જો ,*
*પ્રેમાનંદ કહે યમદુત ભાગે ગોપીનાથ નામથી જો . 🇦🇹*

*🔆મહારાજ વારે વારે કહેતા ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું🔆*

*🔆શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે . " આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "🔆*

*🔆ગઢપુર મંદિર ને મહારાજ પોતાનું ઘર કહેતા અને એની વિશેષતા એ છે કે 💠 " वो ही गढपुर जाते हैं जिन्हें स्वयं श्रीहरि बुलाते हैं " 🔆*

*⚜વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે | તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||⚜*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ 🔸

*🔆 વિદ્વનો કહે છે ધ્યાન ની બાબત માં શાસ્ત્રો ના અને મહારાજ ના મત મુજબ જ્યારે મહારાજ નું આજ ના સમય માં ધ્યાન કરવુ હોય તો*
*👑ગોપીનાથજી મહારાજ👑*
*નું ધ્યાન શ્રેષ્ઠ છે કેમકે ધ્યાન મહારાજ ના અંગે અંગ નું કરવાનું હોય છે અને ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એતો મહારાજ નું પ્રગટ અક્ષરધામ નું સ્વરૂપ છે.🔆*

*💢વિશ્વ મા એક માત્ર શ્રી ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એવુ છે જેમના મુખારવિંદ ના હાવભાવ તથા આકાર મા રોજ ફેરફાર જોવા મળે છે💢*

*🔆ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું  સ્વરૂપ છે💠તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.🔆*

*👑ઘેલા સમ તિર્થ નહી ,ગઢપુર સમ ધામ નહી , સવૉપરી ગોપીનાથજી મહારાજ સમ દેવ નહી અને શ્રીહરિ સમ નામ નહી👑*

🔅આ માટે જ મહારાજ ની આજ્ઞાથી બનેલા
*મુખ્ય છ મંદિર* મા *ગઢપુરધામ*
નું મહત્વ વિશેષ ગણાય છે .🔅

*💠એક માત્ર ગઢપુર મંદિર એવું છે જે મંદિર નું ખાતમુહૂર્ત મહારાજ એ જાતે કર્યું . સોનેરી પાઘ ધારણ કરી હતી અને માથા પર પથ્થર લઈ મંદિર ના પાયા મા પ્રથમ પથ્થર મુકી શુભઆરંભ કર્યું ત્યાર થી પ્રતિષ્ઠા સુધી મહારાજ ખડે પગે રહી ને વિશાળ બે માળ નું મંદિર બંધાવ્યું તથા મહારાજ એ ગઢપુર મા રહીને  બધા વ્રત,ઉપવાસ,ઉત્સવો કર્યા છે💠*

*🔆ગોપીનાથજી મહારાજ નું મંદિર એક દિવસ સોના નું હશે હશે એવુ કહ્યું હતું આજે મંદિર ના શિખરો . સિંહાસન . દ્વાર . ધ્વજા દંડ અને વસ્ત્રો . આભુષણો  સોના છે🔆*

🔅હવે વાત કરીએ *દાદા ના દરબાર* ની
દાદા ના દરબાર મા *મહારાજ દરરોજ લિંબતરુ નીચે સભા ભરીને બેસતા અને ઘણા વચનામૃત કહેલા છે તથા દરબાર ગઢ ની 24 થાભલી મા 24 અવતાર બિરાજમાન છે🔅* 

*👑ભગવાન સ્વામિનારાયણ એ સૈપ્રથમ પ્રતિષ્ઠા સંપ્રદાયના ના ઈતિહાસ મા દાદા ના દરબાર મા શ્વેતદિપ થી વાસુદેવનારાયણ નું અતિ તેજોમઈ સ્વરૂપ મંગાવી ને પધરાવ્યુ💠મહારાજ રોજ આ વાસુદેવનારાયણ ની આરતી ઉતારતા સવારે તૂલસીપત્રો દ્વારા પૂજન કર્તા અને મહારાજ રોજ 6 દંડવટ કરતા અને મહારાજ જ્યરે સત્તસંગ વિચરણ મા જતા ત્યારે મહારાજ વાસુદેવનારાયણ ના સ્વરૂપ માથી મોટીબા અને લાડુબા ના હાથે થાળ જમતા .👑*

*❄સત્તસંગીજીવન ગ્રંથ રાજ ને મહારાજ માથા પર મુકીને રાસ રચાવતા લઈને આવ્યા હતા ❄*

*🔆ઉન્મદ ગંગા (ઘેલા નદી) મા મહારાજ રોજ સંતો પરંમહંસો સાથે વહેલી સવાર મા જળક્રીડા કરવા જતા , ઉન્મદ ગંગા નો ઈતિહાસ ખુબ સુંદર છે , મહારાજ એ જલજીણી ઉત્સવ ઉન્મદ ગંગા મા કરેલો છે🔆*

*❄મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 🔹અક્ષર ઓરડી🔹 મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.❄*

*🔆લક્ષ્મીવાડી જે સ્થાન મા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા🔅 મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે. 🔅તથા ત્યાં મોટી બા  નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. 🔅મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે 1 સહજનંદ સ્વામિ ની પ્રતિમા મા , 2 અસ્થિ કળશ તથા 3 દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે. 🔆*

*💢શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્ર ખોલવામાં આવે તો 🙏તિર્થરાજ પૃથ્વી પર નું અક્ષરધામ એટલે શ્રીહરિ નું સવૉપરી ગઢપુરધામ👑 નું નામ વારંવાર આવશે જ💢*

*👣સોય અગ્ર સમાન અવનિ રે , નથી વણ સ્પરશ્ય પાવરની રે |👣*
*🙏તિયા પાપી તજે કોઈ પ્રાણ રે , તે પણ પામે પદનિર્વાણ રે || 🙏*
*🇦🇹ગઢપુર મંદિર થી અપાર રે કૈંક જીવનો કર્યો ઉધ્ધાર રે |*
*ખાયે પછીયે રહે ખુશી રમે રે , આવે નાથ તેડવા અંત સમે રે ||🇦🇹*

*💢卐 બહુ પેર અતિ પરસાદિયો , વળી ઈયાં મળે છે જરૂર | તેનું ઘસાતું બોલવું , એથી બિજો કોણ અસુર|| 卐💢*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ🔸
*🙏ખાસ આ વાત ધ્યાનમાં રાખવી ક્યારેય ગઢપુરધામ વિશે ઘસાતું  (ખરાબ) બોલવું નહી કેમકે શાસ્ત્ર કહેછે મહારાજ આ ચરણો થી પ્રસાદીનું મહારાજ નું અતિ પ્રિય સ્થાન જેને મહારાજ એ પોતાના ઘર નું તથા અક્ષરધામ નું બિરૂધ આપ્યું તથા એમના જીવન નો સૌથી વધુ સમય 29વર્ષ ગઢપુરધામ મા મહારાજ રહ્યા છે એવા દિવ્ય ગઢપુરધામ વિષે ઘસાતું બોલનાર આસુર છે એવુ શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ મા કહ્યું છે 🙏*
jai swaminarayan....🙏🌷

Driving License

R.T.O. Driving License 🚖
મિત્રો, ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ
લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા
હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ
કઢાવવા નો ખર્ચ માત્ર 300 ૱ છે...

એજન્ટ 1200-1500 રૂ. લઇ લેતા હોય છે.તો જે
મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી
હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા
સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે
લાઇસન્સ કઢાવી શકે છે:

(1)www.sarathi.nic.in વેબ સાઇટ ખોલો.
(2) ત્યાર પછી Issue of a Learning License to
me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી
સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો.
સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે
સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO.
લખી લો.
(6) ત્યાર પછી Print Application Form લિંક
ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking
લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE
APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે
ફ્રીહો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર
ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ
કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી,
લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે
ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ
ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે
પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL
સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ
નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ
લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું
જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય
દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી
http:/drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો
APPOINTMENT FOR SLOT BOOKING ઇમેજ પર
ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ01 and GJ 27
પછી એક સ્પેસ હોય છે.

(14) L L NO નાખો પછી BIRTH DATE પછી
બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો
પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક
વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(15) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને
લર્નિંગ લાઇસન્સ અને R.T.O. ની બાજુ
માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.
(16) જો પાસ થાવ તો
લાઇસન્સ ઘરે આવી
જશે...

શેર કરી આ માહિતી બીજા સુધી
પહોચાડવામાં મદદ કરજો...

Abhushano

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો....

Jan mangal namavali

*( શ્રી જનમંગલ નામાવલી )*

*૧ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*        
*૨ 🕉 શ્રી વાસુદેવાય નમ:*
*૩ 🕉 શ્રી નરનારાયણાય નમ:*
*૪ 🕉 શ્રી પ્રભવે નમ:*
*૫ 🕉 શ્રી ભક્તિધર્માત્મજાય નમ:*
*૬ 🕉 શ્રી અજન્મને નમ:*
*૭ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*
*૮ 🕉 શ્રી નારાયણાય નમ:*
*૯ 🕉 શ્રી હરયે નમ:*
*૧૦ 🕉 શ્રી હરિકૃષ્ણાય નમ:*
*૧૧ 🕉 શ્રીઘનશ્યામાય નમ:*
*૧૨ 🕉 શ્રી ધાર્મિકાય નમ:*
*૧૩ 🕉 શ્રી ભક્તિનન્દનાય નમ:*
*૧૪ 🕉 શ્રી બૃહદ્ વતધરાય નમ:*
*૧૫ 🕉 શ્રી શુદ્ધાય શમ:*
*૧૬ 🕉 શ્રી રાધાકૃષ્ણેદૈવતાય નમ:*
*૧૭ 🕉 શ્રી મરુત્સુતપ્રિયાય નમ:*
*૧૮ 🕉 શ્રી કાલીભૈરવાદ્યતિભીષણાય નમ:*
*૧૯ 🕉 શ્રી જિતેન્દ્રીયાય નમ:*
*૨૦ 🕉 શ્રી જિતાહારાય નમ:*
*૨૧ 🕉 શ્રી તીવ્રવૈરાગ્યાય નમ:*  
*૨૨ 🕉 શ્રી આસ્તિકાય નમ:*
*૨૩ 🕉 શ્રી યોગેશ્વરાય નમ:*
*૨૪ 🕉 શ્રી યોગકલાપ્રવૃત્તયે નમ:*     
*૨૫ 🕉 શ્રી અતિધૈર્યવતે નમ:*
*૨૬ 🕉 શ્રી જ્ઞાનિને નમ:*
*૨૭ 🕉 શ્રી પરમહંસાય નમ:*
*૨૮ 🕉 શ્રી તીર્થકૃતે નમ:*
*૨૯ 🕉 શ્રી તૈર્થિકાર્ચિતાય નમ:*
*૩૦ 🕉 શ્રી ક્ષમાનિધયે નમ:*
*૩૧ 🕉 શ્રી સદોન્નિદ્રાય નમ:*
*૩૨ 🕉 શ્રી ધ્યાનનિષ્ટાય નમ:*
*૩૩ 🕉 શ્રી તપ:પ્રિયાય નમ:*
*૩૪ 🕉 શ્રી સિદ્ધેશ્વરાય નમ:*
*૩૫ 🕉 શ્રી સ્વતન્ત્રાય નમ:*
*૩૬ 🕉 શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમ:*
*૩૭ 🕉 શ્રી પાષણ્ડોચ્છેદનપટવે નમ:*
*૩૮ 🕉 શ્રી સ્વસ્વરૂપાચલસ્થિતયે નમ:*
*૩૯ 🕉 શ્રી પ્રશાન્તમૂર્તયે નમ:*
*૪૦ 🕉 શ્રી નિર્દોષાય નમ:*
*૪૧ 🕉 શ્રી અસુરગુર્વાદિમોહનાય નમ:*
*૪૨ 🕉 શ્રી અતિકારુણ્યનયનાય નમ:*
*૪૩ 🕉 શ્રી ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમ:*
*૪૪ 🕉 શ્રી મહાવ્રતાય નમ:*
*૪૫ 🕉 શ્રી સાધુશીલાય નમ:*
*૪૬ 🕉 શ્રી સાધુવિપ્રપ્રપૂજકાય નમ:*
*૪૭ 🕉 શ્રી અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમ:*
*૪૮ 🕉 શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમ:*         
*૪૯ 🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*
*૫૦ 🕉 શ્રી સ્વામિને નમ:*
*૫૧ 🕉 શ્રી કાલદોષનિવાકાય નમ:*
*૫૨ 🕉 શ્રી સચ્છાત્રવ્યસનાય નમ:*   
*૫૩ 🕉 શ્રી સદ્ય:સમાધિસ્થિતિકારકાય નમ:*           
*૫૪ 🕉 શ્રી કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમ:*
*૫૫ 🕉 શ્રી કૌલદ્ધિષે નમ:*
*૫૬ 🕉 શ્રી કલિતારકાય નમ:*
*૫૭ 🕉 શ્રી પ્રકાશરૂપાય નમ:*
*૫૮ 🕉 શ્રી નિર્દમ્ભાય નમ:*
*૫૯ 🕉 શ્રી સર્વજીવહિતાવહાય નમ:*
*૬૦ 🕉 શ્રી ભક્તિસમ્પોષકાય નમ:*
*૬૧ 🕉 શ્રી વાગ્મિને નમ:*
*૬૨ 🕉 શ્રી ચતુર્વર્ગફદાય નમ:*
*૬૩ 🕉 શ્રી નિર્મત્સરાય નમ:*
*૬૪ 🕉 શ્રી ભક્તવર્મણે નમ:*
*૬૫ 🕉 શ્રી બુદ્ધિદાત્રે નમ:*
*૬૬ 🕉 શ્રી અતિપાવનાય નમ:*   
*૬૭ 🕉 શ્રી અબુદ્ધીહૃતે નમ:*
*૬૮ 🕉 શ્રી બ્રહ્મધામદર્શકાય નમ:*
*૬૯ 🕉 શ્રી અપરાજીતાય નમ:*
*૭૦ 🕉 શ્રી આસમુદ્રાન્તસત્કીર્તયે નમ:*
*૭૧ 🕉 શ્રી શ્રિતસંસૃતિમોચનાય નમ:*
*૭૨ 🕉 શ્રી ઉદારાય નમ:*
*૭૩ 🕉 શ્રી સહજાનન્દાય નમ:*
*૭૪ 🕉 શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમ:*
*૭૫ 🕉 શ્રી કન્દર્પદર્પદનાય નમ:*       
*૭૬ 🕉 શ્રી વૈષ્ણવક્રતુકાયરકાય નમ:*
*૭૭ 🕉 શ્રી પંચાયતનસન્માનાય નમ:*
*૭૮ 🕉 શ્રી નૈષ્ઠિકવ્રતપોષકાય નમ:*
*૭૯ 🕉 શ્રી પ્રગલ્ભાય નમ:*
*૮૦ 🕉 શ્રી નિ:સ્પૃહાય નમ:*
*૮૧ 🕉 શ્રી સત્યપ્રતિજ્ઞાય નમ:*
*૮૨ 🕉 શ્રી ભક્તવત્સલાય નમ:*   
*૮૩ 🕉 શ્રી અરોષણાય નમ:*
*૮૪ 🕉 શ્રી દીર્ધદર્શિને નમ:*
*૮૫ 🕉 શ્રી ષડૂર્મિવિજયક્ષમાય નમ:*
*૮૬ 🕉 શ્રી નિરહડકૃતયે નમ:*
*૮૭ 🕉 શ્રી અદ્રોહાય નમ:*
*૮૮ 🕉 શ્રી ૠજવે નમ:*
*૮૯ 🕉 શ્રી સર્વોપકારકાય નમ:*
*૯૦ 🕉 શ્રી નિયામકાય નમ:*
*૯૧ 🕉 શ્રી ઉપશમસ્થિતયે નમ:*
*૯૨ 🕉 શ્રી વિનયવતે નમ:*
*૯૩ 🕉 શ્રી ગુરવે નમ:*
*૯૪ 🕉 શ્રી અજાતવૈરિણે નમ:*
*૯૫ 🕉 શ્રી નિર્લોભાય નમ:*
*૯૬ 🕉 શ્રી મહાપુરુષાય નમ:*
*૯૭ 🕉 શ્રી આત્મદાય નમ:*
*૯૮ 🕉 શ્રી અખંણ્ડિતાર્ષમર્યાદાય નમ:*
*૯૯ 🕉 શ્રી વ્યાસસિદ્ધાન્તબોધકાય નમ:*
*૧૦૦ 🕉 શ્રી મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમ:*
*૧૦૧ 🕉 શ્રી યમદૂતવિમોચકાય નમ:*
*૧૦૨ 🕉 શ્રી પૂર્ણકામાય નમ:*
*૧૦૩ 🕉 શ્રી સત્યવાદિને નમ:*
*૧૦૪ 🕉 શ્રી ગુણગ્રાહિણે નમ:*
*૧૦૫ 🕉 શ્રી ગતસ્મયયા નમ:*
*૧૦૬ 🕉 શ્રી સદાચારપ્રિયતરાય નમ:*
*૧૦૭ 🕉 શ્રી પુણ્યશ્રવણકીર્તનાય નમ:*
*૧૦૮ 🕉 શ્રી સર્વડ્ડાલસદ્રૂપનનાગુણવિચેષ્ટિતાય નમ:*

*🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*
*🕉 શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજાય નમ:*
*🕉 શ્રી ગુણાતીતાનંદસ્વામી મહારાજાય નમ:*
*🕉 શ્રી ભગતજી મહારાજાય નમ:*
*🕉 શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમ:*
*🕉 શ્રી યોગીજી મહારાજાય નમ:*
*🕉 શ્રી પ્રમુખસ્વામી મહારાજાય નમ:*
*🕉 શ્રી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજાય નમ:*

*।। ઇતિ શ્રી જનમંગલ નામાવલીસમાપ્તહ  ।।*

*જય સ્વામિનારાયણ...🙏�🙏�🙏*

Gulam Vansa

गुलाम वंश*
1=1193 मुहम्मद  गौरी
2=1206 कुतुबुद्दीन ऐबक
3=1210 आराम शाह
4=1211 इल्तुतमिश
5=1236 रुकनुद्दीन फिरोज शाह
6=1236 रज़िया सुल्तान
7=1240 मुईज़ुद्दीन बहराम शाह
8=1242 अल्लाउदीन मसूद शाह
9=1246 नासिरुद्दीन महमूद 
10=1266 गियासुदीन बल्बन
11=1286 कै खुशरो
12=1287 मुइज़ुदिन कैकुबाद
13=1290 शमुद्दीन कैमुर्स
1290 गुलाम वंश समाप्त्
(शासन काल-97 वर्ष लगभग )

*👉खिलजी वंश*
1=1290 जलालुदद्दीन फ़िरोज़ खिलजी
2=1296
अल्लाउदीन खिलजी
4=1316 सहाबुद्दीन उमर शाह
5=1316 कुतुबुद्दीन मुबारक शाह
6=1320 नासिरुदीन खुसरो  शाह
7=1320 खिलजी वंश स्माप्त
(शासन काल-30 वर्ष लगभग )

*👉तुगलक  वंश*
1=1320 गयासुद्दीन तुगलक  प्रथम
2=1325 मुहम्मद बिन तुगलक दूसरा  
3=1351 फ़िरोज़ शाह तुगलक
4=1388 गयासुद्दीन तुगलक  दूसरा
5=1389 अबु बकर शाह
6=1389 मुहम्मद  तुगलक  तीसरा
7=1394 सिकंदर शाह पहला
8=1394 नासिरुदीन शाह दुसरा
9=1395 नसरत शाह
10=1399 नासिरुदीन महमद शाह दूसरा दुबारा सता पर
11=1413 दोलतशाह
1414 तुगलक  वंश समाप्त
(शासन काल-94वर्ष लगभग )

*👉सैय्यद  वंश*
1=1414 खिज्र खान
2=1421 मुइज़ुदिन मुबारक शाह दूसरा
3=1434 मुहमद शाह चौथा
4=1445 अल्लाउदीन आलम शाह
1451 सईद वंश समाप्त
(शासन काल-37वर्ष लगभग )

*👉लोदी वंश*
1=1451 बहलोल लोदी
2=1489 सिकंदर लोदी दूसरा
3=1517 इब्राहिम लोदी
1526 लोदी वंश समाप्त
(शासन काल-75 वर्ष लगभग )

*👉मुगल वंश*
1=1526 ज़ाहिरुदीन बाबर
2=1530 हुमायूं
1539 मुगल वंश मध्यांतर

*👉सूरी वंश*
1=1539 शेर शाह सूरी
2=1545 इस्लाम शाह सूरी
3=1552 महमूद  शाह सूरी
4=1553 इब्राहिम सूरी
5=1554 फिरहुज़् शाह सूरी
6=1554 मुबारक खान सूरी
7=1555 सिकंदर सूरी
सूरी वंश समाप्त,(शासन काल-16 वर्ष लगभग )

*मुगल वंश पुनःप्रारंभ*
1=1555 हुमायू दुबारा गाद्दी पर
2=1556 जलालुदीन अकबर
3=1605 जहांगीर सलीम
4=1628 शाहजहाँ
5=1659 औरंगज़ेब
6=1707 शाह आलम पहला
7=1712 जहादर शाह
8=1713 फारूखशियर
9=1719 रईफुदु राजत
10=1719 रईफुद दौला
11=1719 नेकुशीयार
12=1719 महमूद शाह
13=1748 अहमद शाह
14=1754 आलमगीर
15=1759 शाह आलम
16=1806 अकबर शाह
17=1837 बहादुर शाह जफर
1857 मुगल वंश समाप्त
(शासन काल-315 वर्ष लगभग )

*👉ब्रिटिश राज (वाइसरॉय)*
1=1858 लॉर्ड केनिंग
2=1862 लॉर्ड जेम्स ब्रूस एल्गिन
3=1864 लॉर्ड जहॉन लोरेन्श
4=1869 लॉर्ड रिचार्ड मेयो
5=1872 लॉर्ड नोर्थबुक
6=1876 लॉर्ड एडवर्ड लुटेनलॉर्ड
7=1880 लॉर्ड ज्योर्ज रिपन
8=1884 लॉर्ड डफरिन
9=1888 लॉर्ड हन्नी लैंसडोन
10=1894 लॉर्ड विक्टर ब्रूस एल्गिन
11=1899 लॉर्ड ज्योर्ज कर्झन
12=1905 लॉर्ड गिल्बर्ट मिन्टो
13=1910 लॉर्ड चार्ल्स हार्डिंज
14=1916 लॉर्ड फ्रेडरिक सेल्मसफोर्ड
15=1921 लॉर्ड रुक्स आईजेक रिडींग
16=1926 लॉर्ड एडवर्ड इरविन
17=1931 लॉर्ड फ्रिमेन वेलिंग्दन
18=1936 लॉर्ड एलेक्जंद लिन्लिथगो
19=1943 लॉर्ड आर्किबाल्ड वेवेल
20=1947 लॉर्ड माउन्टबेटन
ब्रिटिस राज समाप्त

*🇮🇳आजाद भारत,प्राइम मिनिस्टर🇮🇳*
1=1947 जवाहरलाल नेहरू
2=1964 गुलजारीलाल नंदा
3=1964 लालबहादुर शास्त्री
4=1966 गुलजारीलाल नंदा
5=1966 इन्दिरा गांधी
6=1977 मोरारजी देसाई
7=1979 चरणसिंह
8=1980 इन्दिरा गांधी
9=1984 राजीव गांधी
10=1989 विश्वनाथ प्रतापसिंह
11=1990 चंद्रशेखर
12=1991 पी.वी.नरसिंह राव
13=अटल बिहारी वाजपेयी
14=1996 ऐच.डी.देवगौड़ा
15=1997 आई.के.गुजराल
16=1998 अटल बिहारी वाजपेयी
17=2004 डॉ.मनमोहनसिंह
*18=2014 से  नरेन्द्र मोदी*

764 सालों  बाद मुस्लिमों तथा अंग्रेज़ों के ग़ुलामी से आज़ादी मिली है। ये हिन्दुओं का देश है। यहाँ बहुसंख्यक होते हुए भी हिन्दू अपने ही देश ग़ुलाम बन के रहे और आज लोग कह रहे है। हिन्दू साम्प्रदायिक हो गए ,,,,,,,,.....
सदियों बाद नरेन्द्र मोदी तथा  महाराज बाबा योगी आदित्यनाथ जी के रूप में हिन्दू की सरकार आयी है। सभीभारतियों को इनपर गर्व करना चाहिए
Proud to be Hindu
                           🌹

તો ધોરણ ૧થી ધોરણ ૧૨ સુધીના પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*

🏅👍 *તમે જાણો છો તેમ કોઈપણ પરિક્ષા પાઠ્યપુસ્તક આધારિત હોય છે.તો આપણે પાઠ્યપુસ્તક વાંચવા ખૂબજ જરુરી છે* 👍🏅

*તો ધોરણ ૧થી ધોરણ ૧૨ સુધીના પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*

👇👇👇👇👇👇👇👇

*ધોરણ -૧*
👇👇👇👇👇👇👇👇👇

Standard 1 http://gujmate.com/standard-1/

*ધોરણ -૨*
👇👇👇👇👇👇👇👇

Standard 2 http://gujmate.com/standard-2-2/

*ધોરણ -૩*
👇👇👇👇👇👇👇👇👇

Standard 3 http://gujmate.com/standard-3/

*ધોરણ -૪*
👇👇👇👇👇👇👇👇👇

Standard 4 http://gujmate.com/standard-4/

*ધોરણ - ૫*
👇👇👇👇👇👇👇👇👇

Standard 5 http://gujmate.com/standard-5/

*ધોરણ - ૬*
👇👇👇👇👇👇👇👇👇

Standard 6 http://gujmate.com/standard-6/

*ધોરણ - ૭*
👇👇👇👇👇👇👇👇👇

Standard 7 http://gujmate.com/standard-7/

*ધોરણ - ૮*
👇👇👇👇👇👇👇👇👇

Standard 8 http://gujmate.com/standard-8/

*ધોરણ -૯*
👇👇👇👇👇👇👇👇👇

Standard 9 http://gujmate.com/standard-9/

*ધોરણ - ૧૦*
👇👇👇👇👇👇👇👇👇

Standard 10 http://gujmate.com/standard-10/

*ધોરણ - ૧૧*
👇👇👇👇👇👇👇👇👇

Standard 11 http://gujmate.com/standard-11/

*ધોરણ -૧૨*
👇👇👇👇👇👇👇👇👇

Standard 12 http://gujmate.com/standard-12/

👍👍👍👍👍 👍👍👍👍
✅🇲 🇺 🇸 🇹 🇸 🇭 🇦 🇷 🇪🙏

Most Important And very Useful Website

*કેટલીક ઉપયોગી વેબસાઇટ
www.ojas.guj.nic.in................................ગુજરાતમાં સરકારી નોકરી નુ ફોર્મ ભરવા
www.gpsc.gujarat.gov.in.........................જીપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.upsc.gov.in...................................યુપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.gsrtc.in/GSRTCOnline/.....................એસટી ની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.irctc.co.in ....................................રેલ્વેની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.gtu.ac.in......................................એન્જીનિયરીગ,એમબીએે,એમસીએ અને ફાર્મસી માટે
www.siteofbooks.com............................કોઇપણ પણ પ્રકાર ની ઇ-બુક ડાઉનલોડ કરવા માટે
www.shreegyan.in................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.rijadeja.com.................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.naukari.com.................................નોકરી માટે
www.ip2loaction...................................કોઇપણ આઇપી એડ્રેસ નુ લોકેશન જાણવા માટૅ
કેટલીક ઉપયોગી વેબસાઇટ
www.ojas.guj.nic.in................................ગુજરાતમાં સરકારી નોકરી નુ ફોર્મ ભરવા
www.gpsc.gujarat.gov.in.........................જીપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.upsc.gov.in...................................યુપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.gsrtc.in/GSRTCOnline/.....................એસટી ની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.irctc.co.in ....................................રેલ્વેની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.gtu.ac.in......................................એન્જીનિયરીગ,એમબીએે,એમસીએ અને ફાર્મસી માટે
www.siteofbooks.com............................કોઇપણ પણ પ્રકાર ની ઇ-બુક ડાઉનલોડ કરવા માટે
www.shreegyan.in................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.rijadeja.com.................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.naukari.com.................................નોકરી માટે
www.ip2loaction...................................કોઇપણ આઇપી એડ્રેસ નુ લોકેશન જાણવા માટૅ

શ્રી જનમંગલ નામાવલી

*( શ્રી જનમંગલ નામાવલી )*

*૧ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*        
*૨ 🕉 શ્રી વાસુદેવાય નમ:*
*૩ 🕉 શ્રી નરનારાયણાય નમ:*
*૪ 🕉 શ્રી પ્રભવે નમ:*
*૫ 🕉 શ્રી ભક્તિધર્માત્મજાય નમ:*
*૬ 🕉 શ્રી અજન્મને નમ:*
*૭ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*
*૮ 🕉 શ્રી નારાયણાય નમ:*
*૯ 🕉 શ્રી હરયે નમ:*
*૧૦ 🕉 શ્રી હરિકૃષ્ણાય નમ:*
*૧૧ 🕉 શ્રીઘનશ્યામાય નમ:*
*૧૨ 🕉 શ્રી ધાર્મિકાય નમ:*
*૧૩ 🕉 શ્રી ભક્તિનન્દનાય નમ:*
*૧૪ 🕉 શ્રી બૃહદ્ વતધરાય નમ:*
*૧૫ 🕉 શ્રી શુદ્ધાય શમ:*
*૧૬ 🕉 શ્રી રાધાકૃષ્ણેદૈવતાય નમ:*
*૧૭ 🕉 શ્રી મરુત્સુતપ્રિયાય નમ:*
*૧૮ 🕉 શ્રી કાલીભૈરવાદ્યતિભીષણાય નમ:*
*૧૯ 🕉 શ્રી જિતેન્દ્રીયાય નમ:*
*૨૦ 🕉 શ્રી જિતાહારાય નમ:*
*૨૧ 🕉 શ્રી તીવ્રવૈરાગ્યાય નમ:*  
*૨૨ 🕉 શ્રી આસ્તિકાય નમ:*
*૨૩ 🕉 શ્રી યોગેશ્વરાય નમ:*
*૨૪ 🕉 શ્રી યોગકલાપ્રવૃત્તયે નમ:*     
*૨૫ 🕉 શ્રી અતિધૈર્યવતે નમ:*
*૨૬ 🕉 શ્રી જ્ઞાનિને નમ:*
*૨૭ 🕉 શ્રી પરમહંસાય નમ:*
*૨૮ 🕉 શ્રી તીર્થકૃતે નમ:*
*૨૯ 🕉 શ્રી તૈર્થિકાર્ચિતાય નમ:*
*૩૦ 🕉 શ્રી ક્ષમાનિધયે નમ:*
*૩૧ 🕉 શ્રી સદોન્નિદ્રાય નમ:*
*૩૨ 🕉 શ્રી ધ્યાનનિષ્ટાય નમ:*
*૩૩ 🕉 શ્રી તપ:પ્રિયાય નમ:*
*૩૪ 🕉 શ્રી સિદ્ધેશ્વરાય નમ:*
*૩૫ 🕉 શ્રી સ્વતન્ત્રાય નમ:*
*૩૬ 🕉 શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમ:*
*૩૭ 🕉 શ્રી પાષણ્ડોચ્છેદનપટવે નમ:*
*૩૮ 🕉 શ્રી સ્વસ્વરૂપાચલસ્થિતયે નમ:*
*૩૯ 🕉 શ્રી પ્રશાન્તમૂર્તયે નમ:*
*૪૦ 🕉 શ્રી નિર્દોષાય નમ:*
*૪૧ 🕉 શ્રી અસુરગુર્વાદિમોહનાય નમ:*
*૪૨ 🕉 શ્રી અતિકારુણ્યનયનાય નમ:*
*૪૩ 🕉 શ્રી ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમ:*
*૪૪ 🕉 શ્રી મહાવ્રતાય નમ:*
*૪૫ 🕉 શ્રી સાધુશીલાય નમ:*
*૪૬ 🕉 શ્રી સાધુવિપ્રપ્રપૂજકાય નમ:*
*૪૭ 🕉 શ્રી અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમ:*
*૪૮ 🕉 શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમ:*         
*૪૯ 🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*
*૫૦ 🕉 શ્રી સ્વામિને નમ:*
*૫૧ 🕉 શ્રી કાલદોષનિવાકાય નમ:*
*૫૨ 🕉 શ્રી સચ્છાત્રવ્યસનાય નમ:*   
*૫૩ 🕉 શ્રી સદ્ય:સમાધિસ્થિતિકારકાય નમ:*           
*૫૪ 🕉 શ્રી કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમ:*
*૫૫ 🕉 શ્રી કૌલદ્ધિષે નમ:*
*૫૬ 🕉 શ્રી કલિતારકાય નમ:*
*૫૭ 🕉 શ્રી પ્રકાશરૂપાય નમ:*
*૫૮ 🕉 શ્રી નિર્દમ્ભાય નમ:*
*૫૯ 🕉 શ્રી સર્વજીવહિતાવહાય નમ:*
*૬૦ 🕉 શ્રી ભક્તિસમ્પોષકાય નમ:*
*૬૧ 🕉 શ્રી વાગ્મિને નમ:*
*૬૨ 🕉 શ્રી ચતુર્વર્ગફદાય નમ:*
*૬૩ 🕉 શ્રી નિર્મત્સરાય નમ:*
*૬૪ 🕉 શ્રી ભક્તવર્મણે નમ:*
*૬૫ 🕉 શ્રી બુદ્ધિદાત્રે નમ:*
*૬૬ 🕉 શ્રી અતિપાવનાય નમ:*   
*૬૭ 🕉 શ્રી અબુદ્ધીહૃતે નમ:*
*૬૮ 🕉 શ્રી બ્રહ્મધામદર્શકાય નમ:*
*૬૯ 🕉 શ્રી અપરાજીતાય નમ:*
*૭૦ 🕉 શ્રી આસમુદ્રાન્તસત્કીર્તયે નમ:*
*૭૧ 🕉 શ્રી શ્રિતસંસૃતિમોચનાય નમ:*
*૭૨ 🕉 શ્રી ઉદારાય નમ:*
*૭૩ 🕉 શ્રી સહજાનન્દાય નમ:*
*૭૪ 🕉 શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમ:*
*૭૫ 🕉 શ્રી કન્દર્પદર્પદનાય નમ:*       
*૭૬ 🕉 શ્રી વૈષ્ણવક્રતુકાયરકાય નમ:*
*૭૭ 🕉 શ્રી પંચાયતનસન્માનાય નમ:*
*૭૮ 🕉 શ્રી નૈષ્ઠિકવ્રતપોષકાય નમ:*
*૭૯ 🕉 શ્રી પ્રગલ્ભાય નમ:*
*૮૦ 🕉 શ્રી નિ:સ્પૃહાય નમ:*
*૮૧ 🕉 શ્રી સત્યપ્રતિજ્ઞાય નમ:*
*૮૨ 🕉 શ્રી ભક્તવત્સલાય નમ:*   
*૮૩ 🕉 શ્રી અરોષણાય નમ:*
*૮૪ 🕉 શ્રી દીર્ધદર્શિને નમ:*
*૮૫ 🕉 શ્રી ષડૂર્મિવિજયક્ષમાય નમ:*
*૮૬ 🕉 શ્રી નિરહડકૃતયે નમ:*
*૮૭ 🕉 શ્રી અદ્રોહાય નમ:*
*૮૮ 🕉 શ્રી ૠજવે નમ:*
*૮૯ 🕉 શ્રી સર્વોપકારકાય નમ:*
*૯૦ 🕉 શ્રી નિયામકાય નમ:*
*૯૧ 🕉 શ્રી ઉપશમસ્થિતયે નમ:*
*૯૨ 🕉 શ્રી વિનયવતે નમ:*
*૯૩ 🕉 શ્રી ગુરવે નમ:*
*૯૪ 🕉 શ્રી અજાતવૈરિણે નમ:*
*૯૫ 🕉 શ્રી નિર્લોભાય નમ:*
*૯૬ 🕉 શ્રી મહાપુરુષાય નમ:*
*૯૭ 🕉 શ્રી આત્મદાય નમ:*
*૯૮ 🕉 શ્રી અખંણ્ડિતાર્ષમર્યાદાય નમ:*
*૯૯ 🕉 શ્રી વ્યાસસિદ્ધાન્તબોધકાય નમ:*
*૧૦૦ 🕉 શ્રી મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમ:*
*૧૦૧ 🕉 શ્રી યમદૂતવિમોચકાય નમ:*
*૧૦૨ 🕉 શ્રી પૂર્ણકામાય નમ:*
*૧૦૩ 🕉 શ્રી સત્યવાદિને નમ:*
*૧૦૪ 🕉 શ્રી ગુણગ્રાહિણે નમ:*
*૧૦૫ 🕉 શ્રી ગતસ્મયયા નમ:*
*૧૦૬ 🕉 શ્રી સદાચારપ્રિયતરાય નમ:*
*૧૦૭ 🕉 શ્રી પુણ્યશ્રવણકીર્તનાય નમ:*
*૧૦૮ 🕉 શ્રી સર્વડ્ડાલસદ્રૂપનનાગુણવિચેષ્ટિતાય નમ:*

*🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*

*🕉 શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજાય નમ:*

*🕉 શ્રી ગુણાતીતાનંદસ્વામી મહારાજાય નમ:*

*🕉 શ્રી ભગતજી મહારાજાય નમ:*

*🕉 શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમ:*

*🕉 શ્રી યોગીજી મહારાજાય નમ:*

*🕉 શ્રી પ્રમુખસ્વામી મહારાજાય નમ:*

*🕉 શ્રી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજાય નમ:*

*।। ઇતિ શ્રી જનમંગલ નામાવલીસમાપ્તહ  ।।*

*જય સ્વામિનારાયણ...🙏�🙏�🙏*